નમસ્કાર ખેડૂત મિત્રો
 
જો તમે પણ મગફળીનું વાવેતર કર્યુ છે અને તમારો પાક પણ ૨૫ થી લઈને ૪૦ દિવસ સુધી નો થઈ ગયો છે.
 
તો હાલ કયાં ખાતરનો ડોઝ પાકને આપવો જોઈએ?
 
હાલ ના તબ્બકે મગફળીમાં કયાં કયાં પોષકતત્વો ની જરૂરીયાત છે.
 
જો માત્ર ઓર્ગેનિક ખેતી કરો છો તો કયાં ખાતર આપવા જોઈએ?
 
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-V-56




 

 

 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.