કપાસમાં પીળા ફૂલ ખરવાનું નીચેનામાંથી મુખ્ય કારણ શું છે?
  • ૧) છોડમાં એમિનો એસિડ ઉણપ
  • ૨) વધુ પડતાં નાઈટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ
  • ૩) વારંવાર વાતાવરણમાં થતાં ફેરફારો
  • ૪) ઉપર આપેલ તમામ

પ્રશ્નનો જવાબ આપવા માટે લૉગિન કરો.

લોગ ઈન

અગાઉની સ્પર્ધાના વિજેતા:
મરચીના પાકમાં પાન વળી (કોકડાઈ) જવાના રોગનો વાઈરસ કોના દ્વારા ફેલાવવામાં આવે છે. - સાચો જવાબ: ઉપરના બંને
  1. હરેન્દ્રસિંહ જયવંતસિંહ જાડેજા (Village: Sogthi)
  2. Hasmukh katariya (Village: Kotdi)
  3. પટેલ પ્રવિણકુમાર (Village: Nayaka)
  4. Bharatkumar ganpatbhai joshi (Village: Gothada)
  5. PRAJAPATI DASHRATH BHAI NARSINH BHAI (Village: DHAKHA)
  6. rathava ajaybhai ganpatbhai (Village: narvaniya)
  7. Makwana Bharatbhai .b (Village: Aadsang)