કપાસના પાકમાં પાન લાલ થઈ જવાની સમસ્યા અટકાવવા માટે પાક પર કયા પોષક તત્ત્વનો છંટકાવ કરવો જોઈએ?
  • ૧) ફેરસ સલ્ફેટ
  • ૨) કોપર સલ્ફેટ
  • ૩) મેગ્નેશિયમ સલ્ફેટ
  • ૪) ઝીંક સલ્ફેટ

પ્રશ્નનો જવાબ આપવા માટે લૉગિન કરો.

લોગ ઈન

અગાઉની સ્પર્ધાના વિજેતા:
મગફળીમાં માત્ર ઉપરના (નવા) પાનની નસો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડે છે, તો આ કયા તત્ત્વની ઉણપ છે? - સાચો જવાબ: ફેરસ
  1. Vadi Rakesh (Village: Bhimdeval gir)
  2. પટેલ પરેશકુમાર ઘનશ્યામભાઈ (Village: Danawada)
  3. Avesh mahmadbhai chaudhari (Village: Tankara)
  4. bhavesh gengadiya (Village: chhapari)
  5. Nasir patel (Village: Parkhet)
  6. Hirji Chaudhary (Village: Dethali)
  7. Gamansinh Zala (Village: Makwanavas Umbari)