કપાસના પાકમાં પાન લાલ થઈ જવાની સમસ્યા અટકાવવા માટે પાક પર કયા પોષક તત્ત્વનો છંટકાવ કરવો જોઈએ? ૧) ફેરસ સલ્ફેટ ૨) કોપર સલ્ફેટ ૩) મેગ્નેશિયમ સલ્ફેટ ૪) ઝીંક સલ્ફેટ કૃપા કરીને તમારો જવાબ પસંદ કરો પ્રશ્નનો જવાબ આપવા માટે લૉગિન કરો. લોગ ઈન અગાઉની સ્પર્ધાના વિજેતા: મગફળીમાં માત્ર ઉપરના (નવા) પાનની નસો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડે છે, તો આ કયા તત્ત્વની ઉણપ છે? - સાચો જવાબ: ફેરસ Vadi Rakesh (Village: Bhimdeval gir) પટેલ પરેશકુમાર ઘનશ્યામભાઈ (Village: Danawada) Avesh mahmadbhai chaudhari (Village: Tankara) bhavesh gengadiya (Village: chhapari) Nasir patel (Village: Parkhet) Hirji Chaudhary (Village: Dethali) Gamansinh Zala (Village: Makwanavas Umbari)