મહત્તમ વેચાણ કિંમત :
₹770
(તમામ કર સહીત)
|
- એન પી કે સિવાય ના તત્વો સામેલ હોવાથી જમીનમાં અલગ અલગ તત્વો ઉમેરવાની જંજટમાંથી મુક્તિ મળે છે .
- પી એચ આંક નિયંત્રિત થવાથી જમીન વધુ ફલધૃપ અને અધિક ઉત્પાદન આપવા સક્ષમ બને છે.
- દાણાદાર રચના અને પાણી દ્વારા જમીનમાં ઓગળી જવાના ગુણધર્મથી બહુ જ ઓછા સમયમાં છોડના વિકાસ અને પોષણમાં કાર્યરત થાય છે.
- પોષક તત્વોથી ભરપૂર દાણો, ઉપયોગમાં સરળ, ઓછા પ્રમાણમાં જરૂરી હોવાથી ખેતી ખર્ચમાં બચત.
- સુપેરકેલકમાં રહેલ પસફ બેક્ટેરિયા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય બનાવે છે.
- દાયકાઓ પહેલાની જમીનની ફ્લધ્રુપતા પછી લઇ આવવા સુપર કેલ્ક શ્રેષ્ઠ ઈલાજ છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
